
બીલીમોરાના મીની સોમનાથ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ, વહેલી સવારથી દર્શનાર્થીઓ ઉમટ્યા.
Published on: 28th July, 2025
બીલીમોરામાં સોમનાથ દાદાનું સ્વયંભૂ શિવલિંગ છે, જ્યાં શ્રાવણમાં દર્શનથી ભક્તો ધન્ય બને છે. માન્યતા છે કે સોમનાથ દાદાના દર્શનથી આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે. આ મીની સોમનાથ મંદિર 108 ફૂટ ઊંચું શિખર ધરાવે છે. સોમનાથ દાદાનું શિવલિંગ ગર્ભગૃહમાં બિરાજમાન છે. શિવાલયમાં અનેક વિશિષ્ટ સ્થાપત્યો આવેલા છે.
બીલીમોરાના મીની સોમનાથ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ, વહેલી સવારથી દર્શનાર્થીઓ ઉમટ્યા.

બીલીમોરામાં સોમનાથ દાદાનું સ્વયંભૂ શિવલિંગ છે, જ્યાં શ્રાવણમાં દર્શનથી ભક્તો ધન્ય બને છે. માન્યતા છે કે સોમનાથ દાદાના દર્શનથી આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે. આ મીની સોમનાથ મંદિર 108 ફૂટ ઊંચું શિખર ધરાવે છે. સોમનાથ દાદાનું શિવલિંગ ગર્ભગૃહમાં બિરાજમાન છે. શિવાલયમાં અનેક વિશિષ્ટ સ્થાપત્યો આવેલા છે.
Published on: July 28, 2025
Published on: 28th July, 2025