AI માટે મોદીનો નવો 'માનવ'મંત્ર: વડાપ્રધાન મોદીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના માનવલક્ષી અભિગમ માટે 'માનવ' મંત્ર રજૂ કર્યો.
AI માટે મોદીનો નવો 'માનવ'મંત્ર: વડાપ્રધાન મોદીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના માનવલક્ષી અભિગમ માટે 'માનવ' મંત્ર રજૂ કર્યો.
Published on: 20th February, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ AIના માનવલક્ષી અભિગમ માટે 'માનવ' મંત્ર આપ્યો, જેમાં સાર્વભૌમત્વ અને સમાવેશક્તા પર ભાર મૂક્યો. મોદીએ AI ઈમ્પેક્ટ સમિટમાં જણાવ્યું કે ભારત માને છે કે AI કોડ ઓપન હોવા જોઈએ. તેમણે ટેક્નોલોજીના યુગમાં આવી રહેલા પરિવર્તનોને માનવતા માટે તકોમાં બદલવાની અપીલ કરી. AI ટ્રાન્સફોર્મેટિવ પાવર છે, જે સાચી દિશામાં પડકારોનું સમાધાન કરશે.