લોન લેનારાઓ માટે મોટા સમાચાર!
લોન લેનારાઓ માટે મોટા સમાચાર!
Published on: 16th September, 2026

છેલ્લા ઘણા સમયથી રેપો રેટમાં સ્થિરતા બાદ, ભારતીય રિઝર્વ બેંક (RBI) વ્યાજદરમાં વધારો કરી શકે છે. નિષ્ણાતો અને કેટલીક મોટી વિદેશી બેંકોના અનુમાન મુજબ, RBI ઓક્ટોબર અને ડિસેમ્બરની મોનેટરી પોલિસી બેઠકોમાં કુલ 0.50 ટકાનો વધારો કરી શકે છે. મોંઘવારીમાં વધારો, કાચા તેલના ભાવ, અને અલ નીનોનું જોખમ જેવા પરિબળોને કારણે વ્યાજદર વધારવામાં આવી શકે છે. જો રેપો રેટ વધશે તો લોનના EMI વધી શકે છે, પરંતુ FD પર વધુ વ્યાજ મળવાની શક્યતા છે.