આજે ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલશે.
આજે ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલશે.
Published on: 19th April, 2026

ઉત્તરાખંડમાં આજથી Char Dham યાત્રા શરૂ, ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ખુલશે. મા યમુનાની પાલખી ખરસાલીથી યમુનોત્રી ધામ માટે રવાના, જ્યારે ગંગોત્રીની પાલખી મુખબાથી ધામ પહોંચી. સવારે હવન પૂજન બાદ બપોરે 12:15 વાગ્યે કપાટ ખુલશે. CM ધામી PM નરેન્દ્ર મોદીના નામની પ્રથમ પૂજા કરાવશે.