ભાડજ હરે કૃષ્ણ મંદિરમાં 11મો પાટોત્સવ.
ભાડજ હરે કૃષ્ણ મંદિરમાં 11મો પાટોત્સવ.
Published on: 19th April, 2026

અમદાવાદના ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિરમાં શ્રી શ્રી રાધા માધવના 11મા પાટોત્સવની ભવ્ય ઉજવણી થઈ. મંદિરના 11 વર્ષ પૂર્ણ થતા આ ઉત્સવમાં દેશભરના ભક્તો ઉમટ્યા. Radha Madhavને નવા વસ્ત્રોથી શણગારવામાં આવ્યા, દક્ષિણ ભારતના પુષ્પો મંગાવ્યા. ગજ વાહન ઉત્સવ યાત્રામાં 20,000થી વધુ ભક્તોએ લાભ લીધો, રથ ખેંચ્યો. હરિનામ સંકીર્તન, ભજન સંધ્યા અને હિંડોળા ઉત્સવમાં ભક્તો મંત્રમુગ્ધ થયા.