અંબાજી મંદિરમાં વૈશાખ સુદ ત્રીજથી આરતી અને દર્શનના સમયમાં બદલાવ કરાયો.
અંબાજી મંદિરમાં વૈશાખ સુદ ત્રીજથી આરતી અને દર્શનના સમયમાં બદલાવ કરાયો.
Published on: 19th April, 2026

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સગવડતા માટે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. તારીખ 19/04/2026 થી 15/07/2026 સુધી નવું સમયપત્રક લાગુ થશે. જેમાં સવારે આરતી 07:00 થી 07:30 અને દર્શન 07:30 થી 10:45 સુધી થશે. આ સમયગાળા દરમિયાન માતાજીનો અન્નકુટ થઈ શકશે નહિ.