આજે ચંદ્રગ્રહણ: સાંજે 6:47 વાગ્યે સૂતક કાળ સમાપ્ત થશે
આજે ચંદ્રગ્રહણ: સાંજે 6:47 વાગ્યે સૂતક કાળ સમાપ્ત થશે
Published on: 03rd March, 2026

આજે ફાગણ પૂનમ છે, ચંદ્રગ્રહણના લીધે ધુળેટી 4 માર્ચે ઉજવાશે. ભારતમાં આ ગ્રહણ 3.21 વાગ્યે શરૂ થઈ 6.47 વાગ્યે સમાપ્ત થશે. ગ્રહણ અને સૂતક દરમિયાન શુભ કાર્યો વર્જિત છે, પણ મંત્ર જાપ અને દાન કરવું જોઈએ. ગ્રહણ એક ખગોળીય ઘટના છે, જેમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવવાથી ચંદ્ર પર પડછાયો પડે છે.