ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ડેમેજ કંટ્રોલ!
ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ડેમેજ કંટ્રોલ!
Published on: 19th April, 2026

Hormuz સ્ટ્રેટમાં ભારતીય ટેન્કરો પર ફાયરિંગ બાદ ઈરાન દ્વારા ડેમેજ કંટ્રોલની કોશિશ કરાઈ. ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદૂતને સમન્સ પાઠવી વિરોધ નોંધાવ્યો. ભારતે જહાજો અને નાવિકોની સુરક્ષાની ખાતરી માંગી અને ઈરાને ભારત સાથે 5 હજાર વર્ષ જૂના સંબંધોની વાત કરી જલ્દી ઉકેલ લાવવાની આશા વ્યક્ત કરી.