કેનેડામાં ખાલિસ્તાનીઓની હકાલપટ્ટીની શક્યતા.
કેનેડામાં ખાલિસ્તાનીઓની હકાલપટ્ટીની શક્યતા.
Published on: 19th April, 2026

કેનેડામાં નવા કાયદા બિલ સી-૧૨ના અમલથી ભારતીય ઇમિગ્રન્ટ્સ પર અનિશ્ચિતતાના વાદળો, ૩૦,૦૦૦થી વધુ ઇમિગ્રન્ટ્સ અરજદારોને પ્રોસિજરલ ફેરનેસ લેટર્સ મોકલી પુરાવા આપવા તાકીદ કરાઈ. IRCC દ્વારા આ ડિપોર્ટેશન ઓર્ડર નથી પણ અયોગ્ય અરજદારોને કેનેડા છોડવાની ફરજ પડશે અથવા તેમની સામે ડિપોર્ટેશનની કાર્યવાહી થઇ શકે છે.