USના હુમલાથી ભારતીય જહાજો પર ભય
USના હુમલાથી ભારતીય જહાજો પર ભય
Published on: 15th June, 2026

હોર્મુઝની ખાડીમાં ૧૦૭ દિવસથી ૫૬૨ ભારતીયો સાથેના ૧૩ જહાજો ફસાયેલા છે. ઓમાનની ખાડીમાં ૧૪ ભારતીયો સાથેનું એક જહાજ ડૂબી ગયું, જોકે બધાને બચાવી લેવાયા. એક નાવિકનું મોત થયું છે અને તેનો મૃતદેહ હજુ જહાજ પર છે. નાવિકોએ જણાવ્યું કે અમેરિકા સીધા એન્જિન રૂમ પર મિસાઇલ છોડી રહ્યું છે, જેનાથી જહાજમાં મોટું નુકસાન થયું છે અને તેઓ મદદની આજીજી કરી રહ્યા છે.