સોમનાથમાં ભક્તોની ભારે ભીડ, ભગવાન શિવને લવંડર ફૂલોથી શણગાર, 'હર હર મહાદેવ'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.
સોમનાથમાં ભક્તોની ભારે ભીડ, ભગવાન શિવને લવંડર ફૂલોથી શણગાર, 'હર હર મહાદેવ'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.
Published on: 15th February, 2026

આજે મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા. 'જય સોમનાથ', 'હર હર મહાદેવ'ના નાદથી સોમનાથ શિવમય બન્યું. ગોંડલ, મહેસાણા, ભાવનગરના શિવાલયોમાં પણ ભક્તોની ભીડ જોવા મળી. સોમનાથ મંદિરના દ્વાર 42 કલાક દર્શન માટે ખુલ્લા રહેશે.