PM મોદી કેરળ અને તમિલનાડુમાં 16,450 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તથા રેલીને સંબોધિત કરશે.
PM મોદી કેરળ અને તમિલનાડુમાં 16,450 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તથા રેલીને સંબોધિત કરશે.
Published on: 11th March, 2026

PM નરેન્દ્ર મોદી આજે કેરળ અને તમિલનાડુની મુલાકાતે જશે. તેઓ કેરળમાં આશરે 10,800 કરોડ અને તમિલનાડુમાં આશરે 5,650 કરોડના development projectsનું ઉદ્ઘાટન કરશે. તેઓ NDAની રેલીને સંબોધિત કરશે અને માછીમારોના કલ્યાણની વાત કરશે. મદુરાઈ એરપોર્ટને international દરજ્જો મળશે. DMK NDAની લોકપ્રિયતાથી ડરી ગઈ છે.