સુરેન્દ્રનગરની 4 અને અમદાવાદની 3 નગરપાલિકાઓમાં હવે વહીવટદારનું શાસન અમલમાં આવશે.
સુરેન્દ્રનગરની 4 અને અમદાવાદની 3 નગરપાલિકાઓમાં હવે વહીવટદારનું શાસન અમલમાં આવશે.
Published on: 11th March, 2026

ગુજરાત સરકારે અમદાવાદ સહિત સુરેન્દ્રનગરની નગરપાલિકાઓમાં વહીવટદારનું શાસન જાહેર કર્યું છે. જેમાં પાટડી અને બારેજમાં મામલતદાર વહીવટદાર રહેશે. ધ્રાંગધ્રા, લીંબડી, ચોટીલા, ધોળકા, વિરમગામમાં પ્રાંત અધિકારીની વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ છે. આ નિર્ણયથી નગરપાલિકાના વહીવટમાં ફેરફાર થશે.