મેંદી રંગ લાગ્યો: લોકગીત જેમાં ચોપાટની રમતમાં વેરભાવ અને હત્યા સુધીની વાત રજૂ થાય છે.",
મેંદી રંગ લાગ્યો: લોકગીત જેમાં ચોપાટની રમતમાં વેરભાવ અને હત્યા સુધીની વાત રજૂ થાય છે.",
Published on: 11th March, 2026

આ લોકગીત ભાવસંગજી જાડેજાની ચોપાટની રમત, બોલાચાલી અને વેરની વાત કરે છે. રમતમાં મતભેદ થતા વેર બંધાય છે અને યુદ્ધ થાય છે. છીંક અપશુકનિયાળ સાબિત થાય છે. ધૂળની ડમરીમાં સૂરજ ઢંકાઈ જાય છે અને નવ ભાયુંની જોડ તૂટી જાય છે. ગ્રામજીવનમાં સમાધાન ઝડપથી થતું પણ આજના યુદ્ધો વર્ષો સુધી ચાલે છે. લોકસંસ્કૃતિમાં સૌનું શ્રેય છે. This is a story about Game, Fight and Death.",