અમેરિકા-ઈરાન યુદ્ધથી ભારતને નુકસાન, અર્થતંત્રમાં ચોથાથી છઠ્ઠા સ્થાને ધકેલાયું.
અમેરિકા-ઈરાન યુદ્ધથી ભારતને નુકસાન, અર્થતંત્રમાં ચોથાથી છઠ્ઠા સ્થાને ધકેલાયું.
Published on: 17th April, 2026

અમેરિકા-ઇરાન યુદ્ધને કારણે ભારતીય અર્થતંત્ર પર ખરાબ અસર થઈ છે, જેના લીધે ભારતનું અર્થતંત્ર ચોથા નંબરથી ગગડીને છઠ્ઠા નંબરે પહોંચી ગયું છે. જાપાન અને બ્રિટન અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને આવ્યા છે. યુદ્ધ ચાલુ રહેશે તો ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર 2026માં 6.5 ટકા રહેવાની સંભાવના ઘટી શકે છે.