આજે ભારતીય જ્ઞાન પરંપરા વિષયક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે.
આજે ભારતીય જ્ઞાન પરંપરા વિષયક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે.
Published on: 19th April, 2026

સરદાર પટેલ એજયુકેશનલ ઇન્સ્ટીટયુટ દ્વારા આયોજિત, ભારતીય જ્ઞાન પરંપરા વિષયક રાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશભરના અધ્યાપકો, સંશોધન વિદ્વાનો અને રિસર્ચ સ્કોલર્સ સંશોધન પેપર્સ રજૂ કરશે. આ કોન્ફરન્સનો હેતુ આધુનિક વૈશ્વિક પડકારો સામે ભારતીય જ્ઞાન પરંપરાની ઉપયોગિતાને ઉજાગર કરવાનો છે. જ્ઞાન અધ્યયન પરંપરા ટ્રસ્ટ, ભારતનો સહયોગ રહેશે.