PM મોદી દિલ્હી-મેરઠ 'નમો ભારત'ને લીલી ઝંડી આપશે, બચત અને લક્ઝરી મુસાફરીનો નવો અધ્યાય શરૂ થશે.
PM મોદી દિલ્હી-મેરઠ 'નમો ભારત'ને લીલી ઝંડી આપશે, બચત અને લક્ઝરી મુસાફરીનો નવો અધ્યાય શરૂ થશે.
Published on: 22nd February, 2026

દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશ માટે ઐતિહાસિક દિવસ! PM મોદી દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર અને મેરઠ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. 82.15 કિમીનો કોરિડોર ખુલશે, દિલ્હીથી મેરઠનું અંતર ઘટશે. 'નમો ભારત' ટ્રેન 55 મિનિટમાં અંતર કાપશે, ટ્રાફિકથી મુક્તિ મળશે અને ઇંધણની બચત થશે, દિલ્હી-NCRની હવાની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થશે.