19 લોકોના મોત બાદ અફઘાનિસ્તાનની Pakistanને ચેતવણી, એરસ્ટ્રાઇકનો બદલો જરૂર લેશે.
19 લોકોના મોત બાદ અફઘાનિસ્તાનની Pakistanને ચેતવણી, એરસ્ટ્રાઇકનો બદલો જરૂર લેશે.
Published on: 22nd February, 2026

અફઘાનિસ્તાને Pakistanને એરસ્ટ્રાઇકનો બદલો લેવાની ચેતવણી આપી છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત 19 લોકો માર્યા ગયા. Pakistanની વાયુસેનાએ અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હુમલો કર્યો. તાલિબાને આ હુમલાની નિંદા કરી અને આંતરિક સુરક્ષાની નિષ્ફળતા છુપાવવા માટે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો. તાલિબાન બદલો લેવાની રણનીતિ બનાવી રહ્યું છે, જેનાથી સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ છે. Pakistanએ આ હુમલાઓને આતંકવાદી માળખાને નિશાન બનાવ્યા હોવાનું જણાવ્યું છે.