ભાવનગરમાં અયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના નિધન પર શોકસભા
ભાવનગરમાં અયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના નિધન પર શોકસભા
Published on: 02nd March, 2026

ભાવનગર ખોજા શિયા સમાજ દ્વારા આંબાચોક મસ્જિદ ખાતે ઈરાનના નેતા અયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના નિધન પર શોકસભા યોજાઈ. ખામેની સાથે મૃત્યુ પામેલા અન્ય લોકો માટે પણ શ્રદ્ધાંજલિ અપાઈ. સમાજે ત્રણ દિવસ શોક અને એક દિવસ સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ રાખવાની appeal કરી.