સત્ય અને સંવેદનાથી સમાચાર રજૂ કરવાની પત્રકારની ફરજ વિશે 'સર્જક સાથે સંવાદ' કાર્યક્રમ યોજાયો.
સત્ય અને સંવેદનાથી સમાચાર રજૂ કરવાની પત્રકારની ફરજ વિશે 'સર્જક સાથે સંવાદ' કાર્યક્રમ યોજાયો.
Published on: 19th February, 2026

ગુજરાત પ્રેસ અકાદમી અને જિલ્લા માહિતી કચેરી દ્વારા ભાવનગરમાં "ડિજિટલ યુગમાં બદલાતું સાહિત્ય અને પત્રકારત્વનું સ્વરૂપ" પર સેમિનાર યોજાયો. જેમાં તારકભાઈ શાહે ડિજિટલ મીડિયાના પ્રભાવ, FACT-checking અને જવાબદાર પત્રકારત્વ પર ભાર મૂક્યો. ડૉ. મહેન્દ્રસિંહ પરમારે ડિજિટલ પ્લેટફોર્મના સાહિત્યમાં સર્જનાત્મકતા અને અભિવ્યક્તિ પરના પ્રભાવ વિશે વાત કરી. AI નો ઉપયોગ અને ઝડપ સાથે વિશ્વસનીયતા જાળવવી જરૂરી છે.