ગાંધીનગર યુવક 'મોયા મોયા' થી પીડિત, આયુર્વેદિક સારવારથી 35 દિવસમાં ચાલતો થયાનો દાવો.
ગાંધીનગર યુવક 'મોયા મોયા' થી પીડિત, આયુર્વેદિક સારવારથી 35 દિવસમાં ચાલતો થયાનો દાવો.
Published on: 08th May, 2026

અત્યંત દુર્લભ 'મોયા મોયા' બીમારીથી પીડિત ગાંધીનગરના યુવકને લાખોના ખર્ચ અને 8 વર્ષ પથારીવશ રહ્યા બાદ આયુર્વેદિક સારવારથી 35 દિવસમાં ચાલતો કરવાનો દાવો કરાયો છે. ડો. રાકેશ ભટ્ટે પંચકર્મ, નસ્ય, શિરોધારા જેવી સારવાર આપી અને બળવાન, બ્રોન્કોડાયલેટર, બ્લડ થીનર ઔષધો આપ્યા. આયુર્વેદે યુવકને નવજીવન આપ્યું છે.