
વિજલપોરમાં ઝાડા ઉલટીના 4 કેસ બાદ તાબડતોડ ડ્રેનેજ લાઈનની સફાઈ કરાઈ.
Published on: 04th September, 2025
વિજલપોરના નવદુર્ગાનગરમાં ઝાડા ઉલટીના કેસ પછી આરોગ્ય વિભાગે દવા વિતરણ કરી. ઘણા સમયથી ઉભરાતી ગટર લાઇન સાફ કરવા મનપાના ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ આવ્યા. વારંવાર ફરિયાદ પછી, 4 કેસ આવતા મનપાનું ડ્રેનેજ વિભાગ જાગ્યું અને 10થી વધુ ગટરની સફાઈ કરાઈ. રોગચાળાના કેસ આવતા તાબડતોડ સફાઈ કરાઇ.
વિજલપોરમાં ઝાડા ઉલટીના 4 કેસ બાદ તાબડતોડ ડ્રેનેજ લાઈનની સફાઈ કરાઈ.

વિજલપોરના નવદુર્ગાનગરમાં ઝાડા ઉલટીના કેસ પછી આરોગ્ય વિભાગે દવા વિતરણ કરી. ઘણા સમયથી ઉભરાતી ગટર લાઇન સાફ કરવા મનપાના ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ આવ્યા. વારંવાર ફરિયાદ પછી, 4 કેસ આવતા મનપાનું ડ્રેનેજ વિભાગ જાગ્યું અને 10થી વધુ ગટરની સફાઈ કરાઈ. રોગચાળાના કેસ આવતા તાબડતોડ સફાઈ કરાઇ.
Published on: September 04, 2025