ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે Website શરૂ, રજીસ્ટ્રેશન Free; ૧૯/૦૩/૨૦૨૬ થી ૧૮/૦૪/૨૦૨૬ સુધી પરિક્રમા યોજાશે.
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે Website શરૂ, રજીસ્ટ્રેશન Free; ૧૯/૦૩/૨૦૨૬ થી ૧૮/૦૪/૨૦૨૬ સુધી પરિક્રમા યોજાશે.
Published on: 19th March, 2026

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે Website શરૂ કરાઈ છે, જેનું URL yatradhamportal.gujarat.gov.in છે. એક વ્યક્તિ અન્ય ૬ નામોનું રજીસ્ટ્રેશન કરી શકે છે, અને ૭ સ્લોટમાં ૪૯ પરિક્રમાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી શકશે. રજીસ્ટ્રેશન Free છે, અને QR Code મળશે. મહત્વની માહિતી Text મેસેજ કે ઈ-મેઈલથી મેળવી શકાશે.