ઓગળનું ઉણ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું, રબારી-ચૌધરી સમાજ વચ્ચે જૂથ અથડામણ થઈ.
ઓગળનું ઉણ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું, રબારી-ચૌધરી સમાજ વચ્ચે જૂથ અથડામણ થઈ.
Published on: 19th March, 2026

ગાયિકા કિંજલ રબારીના લગ્નના વિવાદ બાદ, ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા આંદોલન થતા બનાસકાંઠાના ઉણ ગામે તંગદિલી સર્જાઈ. બન્ને સમાજ સામસામે આવતા પથ્થરમારો થયો, પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જ કરતા દોડધામ મચી ગઈ. રૂની ગામની ચૌધરી સમાજની યુવતીએ રબારી યુવક સાથે લગ્ન કર્યા બાદ આ વિવાદ વધ્યો હતો. હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.