ઓઘડ શિખર ટૂંક પર સનાતન સામે કૃત્ય કરનાર જૈન સાધુને તડીપાર કરવાની માંગણી ઉઠી.
ઓઘડ શિખર ટૂંક પર સનાતન સામે કૃત્ય કરનાર જૈન સાધુને તડીપાર કરવાની માંગણી ઉઠી.
Published on: 12th February, 2026

જૂનાગઢ શિવરાત્રી મેળા વચ્ચે જૈન અને સનાતન ધર્મનો વિવાદ વધ્યો. દત્તાત્રેય સંસ્થાનના મહંતે જૈન મુનિ સુનિલસાગરજી સામે ગુનો દાખલ કરી, ભવનાથ ક્ષેત્રમાંથી તડીપાર કરવાની માંગ કરી. ગિરનાર પર્વત પર ઓઘડ શિખર ટૂંક પર સનાતન ધર્મ સામેની પ્રવૃત્તિ થતા પોલીસ ફરિયાદ દાખલ થઈ.