રેલવે મુસાફરો માટે ખરાબ સમાચાર: બે Vande Bharat ટ્રેનો બંધ થશે
રેલવે મુસાફરો માટે ખરાબ સમાચાર: બે Vande Bharat ટ્રેનો બંધ થશે
Published on: 12th February, 2026

ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા વંદે ભારત ટ્રેનો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ઓછા મુસાફરોને કારણે રાજસ્થાનના બે રૂટ પર Vande Bharat સેવા બંધ થશે. ટ્રેન નંબર 20979/80 (ઉદયપુર - જયપુર) અને 20981/82 (ઉદયપુર - આગ્રા કેન્ટ) બંધ થશે. રેલવેએ કારણ જાહેર નથી કર્યું, પણ મુસાફરો ઓછા હોવાથી નિર્ણય લેવાયો છે. ઉદયપુર અને અમદાવાદ વચ્ચે નવી Vande Bharat ટ્રેન શરૂ થશે.