સેવારત્ન પદ્મશ્રી સુરેશભાઈ ઠક્કરનું નિધન, સેવા જગતમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ.
સેવારત્ન પદ્મશ્રી સુરેશભાઈ ઠક્કરનું નિધન, સેવા જગતમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ.
Published on: 24th April, 2026

પદ્મશ્રી એવોર્ડ વિજેતા સુરેશભાઈ ઠક્કરનું હૃદયરોગના હુમલાથી નિધન થયું. 'સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ' દ્વારા કુષ્ઠરોગીઓ અને જરૂરિયાતમંદો માટે તેમનું જીવન સમર્પિત હતું. 2025 માં ભારત સરકારે 'પદ્મશ્રી' એવોર્ડ આપી સન્માનિત કર્યા. તેમના નિધનથી સેવા જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, અને તેમની ખોટ લાંબા સમય સુધી વર્તાશે.