ખેડૂતોની ફરિયાદો માટે રાજ્યમાં Control Room અને Helpline નંબર જાહેર, જે નિરાકરણ લાવવામાં મદદ કરશે.
ખેડૂતોની ફરિયાદો માટે રાજ્યમાં Control Room અને Helpline નંબર જાહેર, જે નિરાકરણ લાવવામાં મદદ કરશે.
Published on: 04th August, 2025

રાજ્ય સરકારે ખેડૂતો માટે ખાતર ઉપલબ્ધતાની મુશ્કેલી દૂર કરવા રાજ્ય, જિલ્લા, તાલુકા મથકો પર Control Room શરૂ કર્યા છે. દરેક તાલુકામાં 1-1 Control Room શરૂ કરાયો છે. રાજ્ય કક્ષાનો Helpline નંબર 079-23256080 જાહેર કરાયો છે, જે સવારે 8 થી રાત્રીના 8 સુધી કાર્યરત રહેશે. CM ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી આ પહેલ કરાઈ છે.