આશુતોષ વિધાલયમાં Science Exhibition: ટ્રસ્ટી બળદેવસિંહ ચુડાસમા અને મનીષા ચુડાસમા દ્વારા ઉદ્ઘાટન, વૈજ્ઞાનિક models રજૂ થયા.
આશુતોષ વિધાલયમાં Science Exhibition: ટ્રસ્ટી બળદેવસિંહ ચુડાસમા અને મનીષા ચુડાસમા દ્વારા ઉદ્ઘાટન, વૈજ્ઞાનિક models રજૂ થયા.
Published on: 12th February, 2026

ભાવનગરની આશુતોષ વિધાલયમાં 11 ફેબ્રુઆરી 2026ના રોજ Science Exhibition યોજાયો. ટ્રસ્ટી બળદેવસિંહ ચુડાસમા અને મનીષાબેને ઉદ્ઘાટન કર્યું. વિદ્યાર્થીઓએ પાણી સંરક્ષણ, પર્યાવરણ સુરક્ષા જેવા વિષયો પર models રજૂ કરી સર્જનાત્મકતા દર્શાવી. ટ્રસ્ટી બળદેવસિંહે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને આચાર્ય યશભાઇ ચાવડાએ કાર્યક્રમની રૂપરેખા આપી.