યુદ્ધથી ગલ્ફ રૂટની હવાઈ સેવાને અસર: અમદાવાદ એરપોર્ટ પર સન્નાટો.
યુદ્ધથી ગલ્ફ રૂટની હવાઈ સેવાને અસર: અમદાવાદ એરપોર્ટ પર સન્નાટો.
Published on: 05th March, 2026

અમેરિકા-ઈઝરાયલના હુમલાથી ગલ્ફ રૂટની હવાઈ સેવા પ્રભાવિત થઈ છે, જેની અસર Ahmedabad એરપોર્ટ પર દેખાઈ રહી છે. યુદ્ધને કારણે દુબઈ, અબુધાબી સહિતની ફ્લાઈટો રદ થતા એરપોર્ટ પર કોરોના જેવો માહોલ છે અને મુસાફરોની સંખ્યા ઘટી છે. International ફ્લાઈટો રદ થતા સન્નાટો છવાયો.