પાકિસ્તાને વર્લ્ડકપ હારનો ગુસ્સો વન-ડે ટીમ પર ઉતાર્યો
પાકિસ્તાને વર્લ્ડકપ હારનો ગુસ્સો વન-ડે ટીમ પર ઉતાર્યો
Published on: 05th March, 2026

PCBએ બાંગ્લાદેશ સામેની વન-ડે સિરીઝ માટે ટીમમાં મોટા ફેરફારો કર્યા છે. ખરાબ ફોર્મને કારણે બાબર આઝમ અને સૈમ અયુબને ટીમમાંથી બહાર કરી દેવાયા છે, જ્યારે શાહીન આફ્રિદી કેપ્ટન પદે યથાવત છે. ટીમમાં 6 અનકેપ્ડ ખેલાડીઓને તક અપાઈ છે. આ 3 મેચોની સિરીઝ 11 માર્ચથી ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે.