રાજકોટમાં નવનિયુક્ત Joint Commissioner Of Police એકશનમાં
રાજકોટમાં નવનિયુક્ત Joint Commissioner Of Police એકશનમાં
Published on: 11th March, 2026

રાજકોટમાં Joint Commissioner Of Police ચૈતન્ય માંડલિકે ચાર્જ સંભાળ્યા બાદ, શહેરના 40 હિસ્ટ્રીશીટરોને ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવી કાયદામાં રહેવાની ચેતવણી આપી. તેઓએ ક્રાઈમ અને ટ્રાફિક સમસ્યા અંગે માહિતી મેળવી, ગુનેગારોને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી. પોલીસે ગેરકાયદે પ્રવૃતિઓ પર નજર રાખવા ટીમોને આદેશ આપ્યો અને કાયદાનું પાલન કરાવવા કાર્યશીલ રહેશે.