ભાવનગરના તેજસ્વી વિદ્યાર્થીઓએ JEE પરીક્ષામાં સફળતા મેળવી.
ભાવનગરના તેજસ્વી વિદ્યાર્થીઓએ JEE પરીક્ષામાં સફળતા મેળવી.
Published on: 18th February, 2026

ભાવનગરની વિવિધ વિદ્યા સંકુલના તેજસ્વી તારલાઓએ JEE મેઈન્સની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું. ઓજ ઈન્સ્ટીટયુટના 16 અને જ્ઞાનમંજરીના 14 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલ મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી. આ પરીક્ષા ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને એન્જીનીયરીંગ ક્ષેત્રે પ્રવેશ માટે લેવામાં આવે છે. ભાવનગરના બે સેન્ટર પર આશરે 2000 વિદ્યાર્થીઓએ JEE Mains ની પરીક્ષા આપી હતી. અન્ય સંકુલોના વિદ્યાર્થીઓએ પણ ઝળહળતી સિદ્ધિ મેળવી.