મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં આ વર્ષે 88માંથી 51 મેડલ યુવતીઓના.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં આ વર્ષે 88માંથી 51 મેડલ યુવતીઓના.
Published on: 15th March, 2026

આગામી 29 માર્ચે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ યોજાશે, જેમાં 12,707 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. આ વર્ષે 88 મેડલમાંથી 51 યુવતીઓને મળ્યા, જ્યારે ગત વર્ષે 62 મળ્યા હતા. MBBSના વિદ્યાર્થી જય બજાજને 8 મેડલ મળ્યા છે.