ભાવનગરમાં ૧૦મા પદવીદાન સમારોહમાં ૧૨,૭૦૪ Degree, ૮૬ Gold અને ૪૨ Prize એનાયત.
ભાવનગરમાં ૧૦મા પદવીદાન સમારોહમાં ૧૨,૭૦૪ Degree, ૮૬ Gold અને ૪૨ Prize એનાયત.
Published on: 30th March, 2026

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર University ના પદવીદાન સમારોહમાં કુલપતિ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે જણાવ્યું કે પદવી પ્રાપ્ત કરવાનો અવસર દરેક વિદ્યાર્થી માટે ભાવપૂર્ણ હોય છે. VC એ કહ્યું કે પદવી આપવી ઔપચારિક પ્રક્રિયા નથી પરંતુ પરિશ્રમનું પરિણામ છે. આ સમારોહમાં ૧૨,૭૦૪ Degree, ૮૬ Gold અને ૪૨ Prize એનાયત કરવામાં આવ્યા.