અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા AMC દ્વારા રોડ પહોળા કરવા સર્વે.
અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા AMC દ્વારા રોડ પહોળા કરવા સર્વે.
Published on: 30th March, 2026

કાલુપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક ઘટાડવા AMC દ્વારા રસ્તા પહોળા કરાશે. કાલુપુર સર્કલથી સારંગપુર બ્રિજ અને કાલુપુર ત્રણ રસ્તાથી રેલ્વે સ્ટેશન સુધીના રોડ પહોળા થશે. સ્ટેશનના આધુનિકીકરણ બાદ ટ્રાફિક વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને AMC દ્વારા ઝોન-3 સુધીના રોડનો સર્વે કરાયો છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.