ભાવનગરમાં મિત્રોએ જ મિત્રની હત્યા કરી
ભાવનગરમાં મિત્રોએ જ મિત્રની હત્યા કરી
Published on: 12th September, 2026

ભાવનગર લઠ્ઠાકાંડમાં ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભાવેશ વિસાણી નામના રિક્ષા ચાલકનું મૃત્યુ થયું છે, જેના કારણે મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે. આરોપ છે કે તેના મિત્રો મુકેશ પટેલ અને સંજય નામના વ્યક્તિઓએ તેને ઝેરી રોયલ સ્ટેગ પીવડાવીને હત્યા કરી. ફોરેન્સિક રિપોર્ટમાં ઝેરી દારુ પીવાથી મોત થયાની પુષ્ટિ થઈ છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને રઈસ સહિત 40 લોકો જેલમાં છે, જ્યારે 7 પોલીસકર્મીઓ સસ્પેન્ડ થયા છે.