Rajkot: પોલીસ કર્મીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, પરિણીત હોવાની હકીકત છુપાવી.",
Rajkot: પોલીસ કર્મીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, પરિણીત હોવાની હકીકત છુપાવી.",
Published on: 10th March, 2026

Rajkot માં પોલીસ કર્મીએ પરિણીત હોવાની વાત છુપાવી, યુવતી સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી. કોન્સ્ટેબલ અમિતસિંગ ચૌહાણ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધ્યા અને બાદમાં પરિણીત હોવાનું ખુલ્યું. પોલીસે તપાસ હાથ ધરી.",