ગીર સોમનાથના રમળેચીમાં ત્રણ દિવસ બાદ પણ હત્યા વણઉકેલ, પેનલ PM રિપોર્ટમાં કારણ અસ્પષ્ટ.
ગીર સોમનાથના રમળેચીમાં ત્રણ દિવસ બાદ પણ હત્યા વણઉકેલ, પેનલ PM રિપોર્ટમાં કારણ અસ્પષ્ટ.
Published on: 10th March, 2026

ગીર સોમનાથના રમળેચી નજીક યુવકના શંકાસ્પદ મોતથી સવાલો ઉભા થયા, દલિત નેતા ભરતભાઈ સોંદરવાનું રહસ્ય ઘેરું બન્યું. શરીર પર ઈજાના નિશાન મળ્યા છતાં પેનલ PM રિપોર્ટમાં મોતનું કારણ સ્પષ્ટ નથી. પોલીસ તપાસ ચાલુ, વિશેરા રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.