મિલન સિનેમા પાસે ડ્રેનેજ લાઈન ખોદીને પુરાણ ન કરતા બાઈક ચાલકો પડ્યા.
મિલન સિનેમા પાસે ડ્રેનેજ લાઈન ખોદીને પુરાણ ન કરતા બાઈક ચાલકો પડ્યા.
Published on: 22nd March, 2026

સુરેન્દ્રનગર મનપાના સેનિટેશન વિભાગની બેદરકારીથી મિલન સિનેમા નજીક ડ્રેનેજ લાઈનનું અધૂરું કામ અકસ્માતનું કારણ બન્યું છે. 5 દિવસ પહેલા ડ્રેનેજની કામગીરી બાદ ખાડા પુરવાનું ભૂલી જતાં અકસ્માત ઝોન બન્યો છે. ખાડાનું યોગ્ય પુરાણ કે રસ્તાનું રિપેરિંગ કરવામાં આવ્યું નથી. તાત્કાલિક રિપેરીંગ હાથ ધરવા માંગ કરવામાં આવી છે.