પહેલગામ હુમલાના આરોપી ત્રણ આતંકીઓ કેવી રીતે કન્ફર્મ થયા, સરકારનો સંસદમાં જવાબ.
પહેલગામ હુમલાના આરોપી ત્રણ આતંકીઓ કેવી રીતે કન્ફર્મ થયા, સરકારનો સંસદમાં જવાબ.
Published on: 29th July, 2025

'Operation Sindoor Debate In Loksabha': પહેલગામ હુમલાના ગુનેગાર લશ્કરના સુલેમાન શાહ અને બે આતંકીઓ 'ઓપરેશન મહાદેવ' હેઠળ ઠાર થયા. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં જણાવ્યું કે આ ત્રણેય આતંકીઓએ 26 પર્યટકોની હત્યા કરી હતી એ રાઇફલ કનેક્શન અને FSL રિપોર્ટથી કન્ફર્મ થયું. સુલેમાન લશ્કર એ તૈયબાનો કમાન્ડર હતો.