ભાવનગરમાં વેરો નહીં ભરતા Crave Eatables સહિત 20 મિલકતોને મનપાએ સીલ માર્યું.
ભાવનગરમાં વેરો નહીં ભરતા Crave Eatables સહિત 20 મિલકતોને મનપાએ સીલ માર્યું.
Published on: 19th February, 2026

ભાવનગરમાં વેરો ન ભરતા Crave Eatables સહિતની 20 મિલકતોને મનપા દ્વારા સીલ કરવામાં આવી. બુધવારે 105 મિલકત ધારકોએ રૂપિયા 1.98 કરોડનો વેરો ભર્યો. ચાલુ નાણાકીય વર્ષમાં મહાપાલિકાને રૂપિયા 159.77 કરોડની આવક થઈ.