ઇરાન યુદ્ધથી ભારતીય વેપારીઓને 5,000 કરોડનું નુકસાન.
ઇરાન યુદ્ધથી ભારતીય વેપારીઓને 5,000 કરોડનું નુકસાન.
Published on: 20th March, 2026

ઇરાન યુદ્ધના લીધે ભારતીય વેપારીઓને લગભગ 5,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે. આના કારણે સોય, ડ્રાયફ્રુટ, દવાઓ, પેકેજિંગ મટીરિયલ અને તબીબી સાધનો મોંઘા થશે. યુદ્ધના કારણે દરેક વસ્તુના ભાવમાં વધારો થવાની શક્યતા છે, અને મોંઘવારીનો માર દરેક ભારતીયને સહન કરવો પડશે. નાના વેપારીઓને આર્થિક ફટકો પડશે.