આવકવેરા વિભાગની સર્જિકલ સ્ટ્રાઈક: ગુજરાત સહિત દેશની 63 હજાર RESTAURANT ને નોટિસ.
આવકવેરા વિભાગની સર્જિકલ સ્ટ્રાઈક: ગુજરાત સહિત દેશની 63 હજાર RESTAURANT ને નોટિસ.
Published on: 10th March, 2026

આવકવેરા વિભાગે ઓપરેશન સક્ષમ નજ અંતર્ગત ગુજરાત સહિત દેશભરની HOTELS અને RESTAURANT માં કરચોરી સામે કાર્યવાહી કરી. AI ટેક્નોલોજીથી 1.77 લાખ RESTAURANT ના ડેટાનું વિશ્લેષણ કરાયું, જેમાં કરોડોની કરચોરી બહાર આવી. 63 હજાર RESTAURANT ને નોટિસ આપી, ભૂલ સુધારવા 31 માર્ચ સુધીનો સમય અપાયો, અન્યથા કાયદેસર કાર્યવાહી થશે.