Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ!
Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ!
Published on: 22nd May, 2026

Drishyam 3 રિલીઝ થતાં જ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોહનલાલ ખુદ થિયેટરમાં ‘ફર્સ્ટ-ડે-ફર્સ્ટ-શો’ જોવા પહોંચ્યા હતા, જ્યાં દર્શકોના જબરદસ્ત પ્રતિભાવ જોઈ તેઓ ભાવુક બની ગયા હતા. વાયરલ વીડિયોમાં તેઓ આંસુ લૂછતા અને ચાહકોનો આભાર માનતા જોવા મળે છે. ફિલ્મમાં જ્યોર્જકુટ્ટી અને તેના પરિવારની નવી સંઘર્ષભરી કહાની દર્શાવવામાં આવી છે. મિશ્ર રિવ્યૂ છતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે અને પહેલા જ દિવસે વિશ્વભરમાં કરોડોની કમાણી નોંધાવી છે.