ભુજ નજીક સ્મૃતિવન પાસે નર્મદાની લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી વેડફાયું.
ભુજ નજીક સ્મૃતિવન પાસે નર્મદાની લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી વેડફાયું.
Published on: 17th March, 2026

ભુજ નજીક સ્મૃતિવન પાસે નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડતા હજારો લિટર પાણી વેડફાયું. રસ્તાના કામ દરમિયાન કુકમાથી આવતી 500 mm પાઇપલાઇન તૂટી જતાં 30-40 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો. તાત્કાલિક સમારકામ કરી પાણી પુરવઠો શરૂ કરાયો. ઉનાળામાં પાણીની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને આવી ઘટના ટાળવા જરૂરી તકેદારી રાખવી જોઈએ.