રાજ્ય કૃષિ વિભાગમાં બદલી અને પ્રમોશન: 46 અધિકારીઓની ટ્રાન્સફર, 18ને પ્રમોશન મળ્યું.
રાજ્ય કૃષિ વિભાગમાં બદલી અને પ્રમોશન: 46 અધિકારીઓની ટ્રાન્સફર, 18ને પ્રમોશન મળ્યું.
Published on: 01st April, 2026

રાજ્યના કૃષિ વિભાગમાં મોટાપાયે બદલીઓ અને બઢતીનો આદેશ જાહેર થયો છે. જેમાં 46 મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ના અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી છે, જ્યારે 18 ખેતી અધિકારીઓને ખેતી નિયામક તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ બદલીઓ અને પ્રમોશનથી વહીવટમાં ગતિ આવશે અને યોજનાઓના અમલીકરણમાં ઝડપ આવશે તેવી અપેક્ષા છે. તમામ અધિકારીઓને તાત્કાલિક નવા સ્થળે ફરજ સંભાળવા સૂચના અપાઈ છે.