સુરેન્દ્રનગર જિલ્લામાં પશુઓમાં ખરવા-મોવાસા વિરોધી રસીકરણ રાઉન્ડ 8નો 1 માર્ચથી પ્રારંભ થશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પશુઓમાં ખરવા-મોવાસા વિરોધી રસીકરણ રાઉન્ડ 8નો 1 માર્ચથી પ્રારંભ થશે.
Published on: 26th February, 2026

પશુપાલન વિભાગ દ્વારા વિનામૂલ્યે રસીકરણ થશે. રસીકરણમાં પારદર્શિતા માટે OTP આધારિત સિસ્ટમથી NDLM પોર્ટલ પર ડેટા અપડેટ થશે. ૧૨૦ કર્મચારીઓ ફરજ બજાવશે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સુપરવિઝન કરશે. Digital record જળવાશે અને ક્ષતિ નહિવત થશે. પશુપાલકોને સહયોગ આપવા વિનંતી.