ચોટીલા મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ: નાયબ કલેક્ટરની તપાસમાં ખુલાસા.
ચોટીલા મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ: નાયબ કલેક્ટરની તપાસમાં ખુલાસા.
Published on: 26th February, 2026

ચોટીલાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં PM પોષણ યોજનામાં ગેરરીતિઓ ઝડપાઈ. સંચાલક પરવાનગી વિના ગેરહાજર હતા, ઓછા વિદ્યાર્થીઓને ભોજન પીરસાયું. સુખડી પણ ઓછી બનાવાઈ. સ્ટોક રજિસ્ટર અને Test Register નિભાવવામાં ન આવ્યું. મામલતદારને કાર્યવાહીનો આદેશ અપાયો.