રાજકોટમાં મનમંદિર એપાર્ટમેન્ટમાં આગ લાગતા ગૂંગળામણને લીધે માતા-પુત્રનું દુઃખદ મોત.
રાજકોટમાં મનમંદિર એપાર્ટમેન્ટમાં આગ લાગતા ગૂંગળામણને લીધે માતા-પુત્રનું દુઃખદ મોત.
Published on: 26th February, 2026

રાજકોટના મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી. આ દુર્ઘટનામાં ગૂંગળામણને કારણે માતા અને પુત્રનું કરુણ મોત નીપજ્યું. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આગ લાગવાનું કારણ અકબંધ છે, પોલીસ તપાસ ચાલુ છે.